Ayodhya Ram Mandir Flag Hoisting: આજે અયોધ્યામાં પવિત્ર અભિજીત મુહૂર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજા લહેરાવી. જાણો આ દિવ્ય અને ભવ્ય સમારોહની સંપૂર્ણ વિગતો, રામ દરબાર પૂજા અને RSS વડા મોહન ભાગવતની ઉપસ્થિતિ વિશે.
અપડેટેડ Nov 25, 2025 પર 12:27